Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબીની પરણીતાએ માવતરના ઘરે કેરોસીન છાંટીને સળગી જતા કરૂણમોત

બોરીચાવાસમાં રહેતા અલ્પાબેન નાગડાએ માવતરમાં સળગી જતા મોત

 

મોરબીના બોરીચાવાસમાં પરિણીતાએ પોતાના માવતરના ઘરે કોઈ કારણોસર કેરોસીન છાતી સળગી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના બોરીચાવાસમાં રહેતા અલ્પાબેન સંદીપભાઈ નાગડા (.૨૮) વાળીએ પોતના માવતરના ઘરે કોઈ કારણોસર કેરોસીન છાંટી સળગી જતા તેને ગંભીર ઈજા પહોચતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ પી.એસ.આઈ. વી.કે.ગોંડલીયા ચલાવી રહ્યા છે.

(12:56 am IST)