Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અમરેલી જિલ્લામાં મનકી બાતનું લાઇવ પ્રસારણ નિહાળતા ગ્રામજનો

દામનગર :  અમરેલી જિલ્લા ના દરેક તાલુકા ભાજપ સંગઠન નું પ્રધાન મંત્રી ની ઙ્કમન કી બાતઙ્ખ કાર્યક્રમ નિહાળવા નું આયોજન અમરેલી ના ચિતલ રોડ લાઠી ગ્રામ્ય આસોદર માલવીયા પીપરિયાઙ્ગ બાબરા શહેર સહિત ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ભાજપ સંગઠન દ્વારા પ્રધાનમંત્રી શ્રી ની મન કી બાત નું લાઈવ ટેલિકાસ્ટ પ્રધાન મંત્રી ના વિચારો નું આચરણ જન જન સુધી પહોંચાડવા અનેકો જાહેર સ્થળો પર સુંદર આયોજન શહેર માં ચિતલ રોડ ખાતેઙ્ગ બાબરા લાઠી તાલુકા માલવીયા પીપરિયા આસોદરઙ્ગ સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માં તાલુકા ભાજપ નું આયોજિત મન કી બાત નિહાળતા ગ્રામજનોઙ્ગનજરે પડે છે (તસ્વીર : વિમલ ઠાકર)

(12:02 pm IST)