Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

જૂનાગઢમાં કોરોનાથી એક દર્દીનું મોત : જિલ્લામાં નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 15 કેસ, ગ્રામ્યમાં 4 કેસ,કેશોદમાં 4 કેસ, વિસાવદરમાં 3 કેસ,માળિયામાં 2 કેસ,અને ભેસાણમાં એક કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે આજે જૂનાગઢ જિલ્લામાં નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલ 29 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટીમાં 15 કેસ, ગ્રામ્યમાં 4 કેસ ,કેશોદમાં 4 કેસ, વિસાવદરમાં 3 કેસ,માળિયામાં 2 કેસ,અને ભેસાણમાં એક કેસ નોંધાયોછે 

(8:01 pm IST)