Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 81 એક્ટિવ કેસ છે મૃત્યઆંક 12 છે અત્યાર સુધીમાં 78253 સેમ્પલ લેવાયા છે

(5:41 pm IST)