Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત : નવા 26 કેસ નોંધાયા

જૂનાગઢ સિટીમાં 12, ગ્રામ્યમાં 5 અને વંથલીમાં 5 કેસ : કેશોદ,માણાવદર-વિસાવદર અને મેંદરડામાં એક-એક કેસ

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 26 કેસ નોંધાયાછે જેમાં જૂનાગઢ શહેરમાં 12 કેસ ગ્રામ્યમાં 5 કેસ મળીને કુલ 17 કેસ થયા છે જયારે જિલ્લાના  વંથલીમાં 5 કેસ : કેશોદ, માણાવદર-વિસાવદર અને મેંદરડામાં એક-એક કેસ નોંધાયો છે 

(7:59 pm IST)