Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જામનગરમાં કોરોનાએ વધુ ૨ નો ભોગ લીધો

 જામનગર ::::જામનગરમાં કોરોનાએ વધુ ૨ નો ભોગ લીધો છે   સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આજે કોરોના એ બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે બંનેની ઉંમર ૬૦ વરસ ની હતી અને તેમાં એક વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હતો. પરંતુ તે વ્યક્તિને પણ કોરોના પોઝિટિવ હતો

 

(2:19 pm IST)