Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ભાવનગરઃ કારગિલ દિન નિમિતે રકતદાન શિબિર

ભાવનગરઃભાવનગરમાં કારગિલ દિવસ નિમિત્ત્।ે ncc અને રેડક્રોસ દ્વારા વળિયા કોલેજ વિદ્યાનગરઙ્ગ રકતદાન શિબિર નું આયોજન કરવા માં આવેલ હાલમાં થેલેસીમિયા મેજર બાળકો અને અન્ય બીમારીમાં રકતની જરૂરિયાત રહે છે. સરકારી સર.ટી.હોસ્પિટલ બ્લડબેન્ક દ્વારા રકતનો સ્વીકાર કરવા માં આવેલ.આ પ્રસંગે દેશના શહીદોને શ્રદ્ઘાંજલિ આપવા માં આવી હતી ડો.મિલન ભાઈ દવે ,ચેરમેન ને ,વા.ચેરમેન, સુમિત ઠક્કર તથા ncc ના કેપ્ટન ખરે અને ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(11:46 am IST)