Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

સૂર્યનારાયણને ફરતુ મેઘધનુષ રચાયું, અલૌકિક ઘટના અનેક લોકોએ નિહાળી

આટકોઃ આજે બપોરે એક ખગોળીય ઘટના સર્જાય તેવા માહોલ વચ્ચે બપોરે ૧૨ વાગ્યા આસપાસ સૂર્યનારાયણ ફરતુ મેઘધનુષ રચાયું હતું જેને જોવા માટે લોકોએ આકાશ તરફ મીટ માંડી હતી જો કે, આ નજારો આટકો, જસદણ સહિતના જૂદા જૂદા વિસ્તારોમાં જોવા મળ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં આ નજારો સૌને જોવા ન મળ્યો હોવાનું ચર્ચાઇ છે. (તસવીર-અહેવાલ વિજય વસાણી, આટકોટ)

(1:07 pm IST)