Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જામનગરમાં લમ્‍પી વાયરસના કેસ અટકાવવા રસીકરણ માટે રાઘવજીભાઇની સુચના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭: જામનગર લમ્‍પી રોગને લઇને સરકાર એકશનમાં છે. પશુ પાલન અને ગૌ સવર્ધન મંત્રીએ તાત્‍કાલિક તપાસના આદેશ આપ્‍યા છ.ે ગાયોમાં વધતા લમ્‍પી રોગને લઇને તપાસના આદેશ ગાયોના મૃત્‍યુ અટકાવવા રસીકરણ માટે પણ સુચના રાધવજીભાઇ પટેલે આપી છે.

(1:26 pm IST)