Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ઇશ્વરીયા : 'ડીઝીટલ વિલેજ કાર્યશાળા'

ઇશ્વરીયા : કેન્દ્ર સરકારના 'ડીઝીટલ ઇન્ડિયા' અભિયાન તળે નવી દિલ્હી ખાતે 'ડીઝીટલ વિલેજ કાર્યશાળા' યોજાયેલ. આ કાર્યશાળામાં ભાવનગર જિલ્લાના ઇશ્વરીયા ગામના જનષુવિધા કેન્દ્રની પસંદગી થતાં કેન્દ્ર સંચાલક શ્રી ઋત્વિજકુમાર પંડિત સાથે ગુજરાતની ટુકડી તસ્વીરમાં દ્રશ્યમાન છે.

(12:11 pm IST)