Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વિસાવદરનાં કવિ-ઉદઘોષક-શિક્ષણવિદ્ વિજય ભટ્ટનુ નિધન : ઘેરો શોક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.27: વિસાવદરનાં જાણીતા કવિ-ઉદઘોષક-શિક્ષણવિદ્ તથા બ્રહ્મસમાજનાં વરિષ્ઠ અગ્રણી વિજયભાઇ ભાનુશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.62) તે જીતેન્દ્રભાઇ (સિંચાઇ) ,રાજુભાઇ(નગરપાલિકા),સંજયભાઇ(ગાયત્રી ઝેરોક્ષ)નાં ભાઇ તથા ભૌતિકનાં પિતાશ્રીનુ તા.27-4-2021નાં રોજ દુઃખદ નિધન થયેલ છે.તેમના અવસાનથી સમગ્ર પંથકમાં ઘેરો શોકની લાગણી વ્યાપી છે.સદગતનુ ટેલીફોનક બેસણું તા.29-4-2021 ગુરુવારનાં રોજ સાંજે 4થી 6 રાખેલ છે.

(9:32 am IST)