Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા : વધુ 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 5 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,97,439 સેમ્પલ લેવાયા

(8:39 pm IST)