Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ :નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,42,061 સેમ્પલ લેવાયા

(8:39 pm IST)