Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કેશોદના ગાંધીનગર વિસ્તારમાં મજુર વર્ગના બાળકોને દરરોજ બે વખત ભોજન

કેશોદઃ  કેશોદના બાપા સીતારામ ગ્રૂપ દ્વારા ગાંધીનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામના મંદિરે મજુર વર્ગના બાળકોને બપોરે તથા સાંજે ભોજન કરાવવામા આવેછે.ઙ્ગ સરકારના જાહેરનામા મુજબ દરેક બાળકોને એક એક મીટર દુર બેસાડવામાં આવેછે, સેનેટાઈજર દ્વારા હાથ ધોવડાવવામા આવેછે. જયાં સુધી લોક ડાઉન રહેશે ત્યાં સુધી મજુર વર્ગના બાળકોનેઙ્ગ દરરોજ બે વખત ભોજન કરાવવાનું ચાલુ રહેનાર હોવાનુ સહયોગી ખેતલાઆપા ગ્રૂપ દ્વારા જણાવવામાં આવ્યું છે.(તસ્વીરઃકિશોરભાઈ દેવાણી- કેશોદ)

(1:03 pm IST)