Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ગોંડલમાં એકલવાયુ જીવન જીવતા અજાણ્યા પ્રૌઢનું મોત

ગોંડલ : એકલવાયુ જીવન જીવતા ચેતનભાઇ રામજીભાઈ પારઘીનું બે દિવસ પહેલા ભોજરાજપરા મામાદેવ મંદિર ખાતે કુદરતી મૃત્યુ નિપજતા પોલીસે મૃતદેહ અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડી તેના વાલી વારસની શોધ શરૂ કરી છે. મૃતદેહ હાલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમા રખાયો છે. મૃતકના વાલી, વારસ, સગાસંબંધીએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિશાલભાઈ ગઢાદરા મો.૯૭૨૭૭ ૦૩૬૩૬નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(1:13 pm IST)