Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો : નવા 80 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ 125 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 38 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં 3 કેસ,કેશોદમાં 18 કેસ, વિસાવદરમાં 8 કેસ, માંગરોળમાં 6 કેસ,વંથલીમાં 4 કેસ, ભેસાણ, મેંદરડા અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો, છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 125 દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

  આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા નવા 80 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 38 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં 3 કેસ,કેશોદમાં 18 કેસ, વિસાવદરમાં 8 કેસ, માંગરોળમાં 6 કેસ, વંથલીમાં 4 કેસ, ભેસાણ, મેંદરડા અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:18 pm IST)