Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર

:  સુરેન્દ્રનગર નગરપાલિકામાં સેનિટેશન વિભાગમાં ભ્રષ્ટાચાર બાબત સોશિયલ મીડિયા દ્વારા નગરપાલિકાને ખુલ્લી ચેલેન્જ કરાઇ હતી. જે બાબતમાં નગરપાલિકા દ્વારા કોઇ નક્કર કામગીરી ન લેવાતા જાગૃત નાગરિક દ્વારા તસ્વીરો જાહેર કરાઇ. નગરપાલિકામાં નજરે દેખાતા ભ્રષ્ટાચાર પણ બંધ ન કરાવી શકતા હોય તો પ્રમુખ તરીકે તાત્કાલીક રાજીનામું આપી દેવું જોઇએ તેવી મા઼ગણી કરી છે. (તસ્વીર ફઝલ ચોૈહાણ, વઢવાણ)

(12:00 pm IST)