Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સુરેન્‍દ્રનગરના બામણબોરના નવાગામ નજીક સળગેલી હાલતમાં મૃતદેહ મળ્‍યો : મૃતદેહ આસપાસ કંકુ-ઓખા મળ્‍યા : તંત્રીક વિધી થઇ હોવાની આશંકા

સુરેન્‍દ્રનગરઃ સુરેન્‍દ્રનગરના બામણબોરના નવાગામ નજીક સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્‍યો હોત આ મૃતદેહ આસપાસ કંકુ-ઓખા પણ મળી આવ્‍યા છે. કોઇ તંત્રીક વિધી  અહીં થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

(11:41 pm IST)