Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

જામનગરના પંચશીલ છાત્રાલયમાંથી લાખાબાવળના બે વિદ્યાર્થીઓ ગૂમ ;અપહરણની આશંકા ;પોલીસ તપાસ શરૂ

જામનગર ;શહેરની પંચશીલ છાત્રાલયના બે વિદ્યાર્થીઓ ગુમ થતા અપહરણ થયાની આશંકાએ પોલીસ ફરિયાદ દાખલ થતા તપાસનો ધમધમાટ શરુ થયો છે લાખાબાવળ ગામના બે વિદ્યાર્થીઓ પંચશીલ છાત્રાલયમાંથી 25 જાન્યુઆરીએ ગુમ થયા છે.અપરહરણની આશંકાએ ગુમ થયાની ફરિયાદ નોંધાઇ છે.સમગ્ર બનાવ બનતા ચકચાર જાગી છે

 

(12:56 pm IST)