Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મોરબી સબ જેલમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

મોરબીઃ સબ જેલના જેલર એલ વી. પરમારના માર્ગદર્શન હેઠળ અધિકારી/કર્મચારીઓ દ્રારા જેલમાં નોવેલ કોરોના વાયરસ ના નિયંત્રણના ભાગરુપે આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરાવવામાં આવ્યું હતું જેમાં અધિક પોલીસ મહાનિદૈશક જેલ,અને સુધારાત્મક વહીવટનાઓની સુચના અનુસાર મોરબી સબ જેલના કેદી અને આરોપીઓના રેપીડ ટેસ્ટ કરવા સુચના આપવામાં આવેલ હોવાથી  મોરબી  જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સબ જેલ ના તમામ  આરોપીઓ કેદીઓ તેમજ તમામ સ્ટાફ ના ૧૦૦% રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે તસ્વીર. (તસ્વીર : પ્રવીણ વ્યાસ, મોરબી)

(11:25 am IST)