Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ભાવનગરમાં બ્લેન્કેટ વિતરણ

ભાવનગર : પરોપકાર વર્ષ નિમિતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ ની પ્રેરણા થી ૨૩-૧૨-૨૦૨૦ના જવાહર મેદાનના અને ગોળીબાર હનુમાન ના રસ્તામાં કચરો વીણતાં બાળકો ને ભણાવા પ્રજ્ઞાબેન બાલવાડી ચલાવે છે તે ૧૭૦ બાળકો ને અરહં યુવા સેવા ગ્રુપ ના મેમ્બરો દ્વારા આજ બ્લેન્કેટ વિતરણ કરવામાં આવેલ છે.

(11:11 am IST)