Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

અટલબિહારી બાજપાયજીની જન્મજયંતિ અંર્તગત લોધીકા તાલુકાના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ

ખીરસરાઃ ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાયજીની જન્મ જયંતિ જે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવેલ તેમજ જન્મ જયંતિ નિમિત્ત્।ે લોધીકા તાલુકા ભાજપ ના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવા માટેના કાર્યકમનુ આયોજન મેટોડા જીઆઇડીસી મા રાખવા આવેલ તેમજ તાલુકાના તમામ આગેવાનો સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહેલ તથા પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાયજીને પુષ્પાંજલિ અર્પણ કરેલ તેમજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો કિશાન સન્માન નિધિ યોજનાનો કાર્યકમ નિહાળેલ હતો. (તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:31 am IST)