Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જુનાગઢમાં નીચલા દાતારથી ડેમ સુધીનો રસ્તો પહોળો ન થાય તો ઉપવાસ આંદોલનઃ ઉપલા દાતારના પૂ.વિઠ્ઠલબાપુની ચિમકી

જુનાગઢઃ જુનાગઢના નીચલા દાતારથી ડેમ સુધીનો રસ્તો પહોîળો કરવામાં  ન આવે  તો ઉપલા દાતારના મહંત પૂ. વિઠ્ઠલબાપુએ ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે.

પૂ.વિઠ્ઠલબાપુએ જણાવ્યુ કે આ રસ્તા માટે વનવિભાગની મંજૂરી પણ મળી ગઇ છે તેમ છતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં ભય અનુભવે છે તેવો આક્ષેપ કર્યો હતો.

(7:31 pm IST)