Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રીબડામાં સ્વામીનારાયણ ગુરૂકુળના પ્રાર્થના મંદિર ઉદઘાટન સમારોહની તૈયારી

કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા-મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહેશે તા. ૪ ડીસેમ્બરથી ૯ડિસેમ્બર સુધી કાર્યક્રમોની વણઝારઃ ૭મી રોજ સવારે નવ કલાકે શિલાન્યાસ વિધિ થશે

શાપર વેરાવળ,તા.૨૬: શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વ વિધાતા પ્રતિષ્ઠાનમ (sgvp) અમદાવાદ નૂતન શાખા ગુરુકુલ રીબડા (રાજકોટ) ને આગણે પ્રાર્થના મંદિર ઉધ્દ્યાટન મહાઉત્સવ ની તડામાર તૈયારી ચાલી રહી છે.

આ પ્રસંગે તારીખ ૫ થી ૯ ડિસેમ્બરસમય દરરોજ સાંજે ૪ થી ૮ તથા તારીખ ૪/૧૨/૨૦૧૯બુધવારેરે અખંડ ધૂન સવારે ૮થી સાજે ૮ તા.૫/૧૨/૨૦૧૯ મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ પારંભ ૦૮:૦૦ પોથીયાત્રા સાંજે ૪:૦૦ વાગે ઉત્સવ ઉધ્દ્યાટન સાંજે ૫:૦૦ કલાકે ૬/૧૨/૨૦૧૯ શુકવારે ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ અરણીમંથન સવારે ૭.૩૦વાગે અયજ્ઞ પ્રારંભ ૮.૩૦ વાગે મહિલામંચ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ બપોરે ૧ વાગે તા.૭ શનિવારે શિલાન્યાસ વિદ્યી સવારે ૯ વાગે મેડિકલ ઉદદ્યાટન સાજે ૪ વાગે ઠાકોરજીની નગરયાત્રા તથા મહારાજશ્રીનું સામૈયું સાજે ૬વાગે૮/૧૨/૨૦૧૯ઙ્ગ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ ૮:૦૦વાગે અન્નકૂટ દર્શન સવારે ૧૧ વાગે યજ્ઞ પૂણાહૂતિ બપોરે ૧૨ વાગે અને તા. ૯ સોમવાર રાજોપચાર પૂજન સવારે ૮ વાગે મહોત્સવ પૂણાહિતિ સાજે ૬ વાગે મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ મુખ્યમંત્રી ગુજરાત વિજયભાઈ રૂપાણી ગવર્નર કર્ણાટક વજુભાઇ વાળાની રહેશે.

(11:50 am IST)