Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જામનગરના જોગવડમાં ભાગવત કથામાં ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ

જામનગર :  જોગવડ મુકામે ચારણ સમાજના અગ્રણીશ્રી હરદાસભાઇ રામાભાઈ નાકરાણીના યજમાન પદે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી પવિત્ર જ્ઞાનયજ્ઞનો ધર્મ લાભ મેળવ્યો હતો.(તસ્વીર-અહેવાલ : મુકુંદભાઇ બદિયાણી, જામનગર)

(11:45 am IST)