Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગિરનાર રોપ-વે માટે ભાવનાબેન ચિખલીયાની કામગીરીના સંસ્મરણો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ : ગિરનાર રોપ-વેનો શનીવારથી પ્રારંભ થયો છે. ત્યારે પૂર્વ સાંસદ સ્વ. ભાવનાબેન ચીખલીયાએ પણ ગિરનાર રોપ-વે માટે કામગીરી કરી હતી.હાલ જુનાગઢ ગીરનારના રોપ-વે સેન્ટરની જમીન છે તેવન વિભાગની હતી તે સમયે આ જમીન રેવન્યુ રેકર્ડ ઉપર લેવા આ જમીન ઉપર રોપ-વેનો મુખ્ય પોઇન્ટ બનાવવા માટે અથાગ મહેનત કરી અને તાલુકાના તોરણીયા ગામની જમીન જ ેરેવન્યુ રેકર્ડ ઉપર હતી તેમ અદલ-બદલ કરી જમીન આપેલ હતી તે સમયના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચિખલીયાની તસ્વીર

(2:34 pm IST)