Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

માધવપુર ઘેડમાં શ્રધ્ધાળુઓ ભાઇબીજે પવિત્ર સ્નાન કરી શકશે નહીં: ભારે પવન સાથે વાવાઝોડાની અસરને લીધે દરિયામાં સ્નાન કરવાની મનાઇ

પોરબંદરઃ માધવપુર ઘેડમાં શ્રધ્ધાળુઓ ભાઇબીજનું પવિત્ર સ્નાન કરી શકશે નહીં દરિયામાં ભારે પવન સાથે વાવાઝોડાની અસરને લીધે દરિયામાં સ્નાન કરવાની મનાઇ કરવામાં આવ્યાનું માધવપુર પોલીસ સ્ટેશનથી જણાવેલ છે.

(8:17 pm IST)