Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સાવરકુંડલાના વેપારી જુનેદ શેખાણી ઉમરાની સફરે જતા તેમનું સન્માન

સાવરકુંડલા, તા. ર૬ : સાવરકુંડલાના વેપારી આગેવાન અને મુસ્લિમ મેમણ જમાત ના આગેવાન જુનેદ ભાઈ શેખાણી ઉમરા ની સફરે જતા તેઓ નું સન્માન કરવા માં આવ્યું હતું. મુસ્લિમ મેમણ જમાત ના આગેવાન અને વેપારી અગ્રણી જુનેદભાઈ પોતા ના ફેમેલી સાથે મક્કા મદીના ઉમરા ની સફરે જતા તેઓ નું હનીફભાઈ મુસભાઈ શેખાણી એ ફૂલ હાર કરી સન્માન કરવા માં આવેલ હતું  અને જુનેદ ભાઈ શેખાણી ના ફેમેલી ની ઉમરા ની સફર અલ્લાહ તાલ્લાહ કાબુલ મંજુર અતા ફરમાવે તેવી દુઆ કરવા માં આવી હતી. (તસ્વીર : અહેવાલ- ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:22 pm IST)