Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ભાવનગરના પાલીતાણાના દેડરડાં ગામે વીજળી પડતા 17 વર્ષીય યુવક અતુલ સોલંકીનું કરૂણમોત

 

ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વીજળી પડતા 17 વર્ષીય યુવકનું કરૂણમોત નીપજ્યું છે

  અંગે મળતી વિગત મુજબ પાલીતાણા તાલુકાના દેડરડાં ગામે વીજળી પડતા 17 વર્ષીય અતુલ સોલંકીનું ઘટનાસ્થળે કરુંણમોત નિજપયુ હતું  બનાવથી નાના એવા ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી

(10:21 pm IST)