Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર ઋતુનો માહોલ યથાવત

રાજકોટ તા. ર૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે. દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર બાદ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે આખો દિવસ હુંફાળુ વાતાવરણ છવાયેલ રહે છે.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહત્તમ : ૩ર.પ, લઘુત્તમ : ર૩.ર, ભેજ : ૯પ ટકા, પવન : ૮ કી.મી. છે.

(3:53 pm IST)