Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જસદણમા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન

જસદણ જુદા જુદા મંડળો દ્વારા ગણેશ વિસર્જન યોજાયું હતું. જસદણનાં ટાવર ચોકાનાં ગજાનંદ મીત્ર મંડળ દ્વારા આટકોટ નજીક ભાદર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. દિલીપભાઇ કલ્યાણી, ચંદ્રેશભાઇ જયસ્વાલ, ભુપતભાઇ ખાચર, કેતનભાઇ જાની સહિતનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

(1:14 pm IST)