Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબી સબ જેલમાં વ્યસનથી થતા નુકશાન અંગે માહિતી આપવા કાર્યક્રમ યોજાયો

મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર એ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્રારા “26 Jun International Day Drug Abuse And lllicit Trafficking” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવેલ હતુ
જેમા જેલના અધિકારી/કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનોએ “ Day Drug Abuse And lllicit Trafficking” વ્યસનથી થતા નુકશાન અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવેલ અને જેલના અધિકારી/કર્મચારીઓ તેમજ  જેલમાં રહેલા તમામ બંદિવાન દ્રારા વ્યસન મુક્તિના શપથ લેવામાં આવેલ છે.

(10:45 pm IST)