Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

૨૭ જૂન થી ૧૧ જુલાઇ સુધી પોરબંદર - મુજ્જફરપુર એકસપ્રેસ વાયા રોજા જં.,સીતાપુર, બુરહવાલ થઇને દોડશે

ઉત્તર રેલ્વેના લખનઉ સ્ટેશન ખાતે તા.૨૫ જૂન થી ૧૨ જુલાઇ સુધી (કુલ ૧૮ દિવસ) પ્લોટફોર્મ નં.એક પર સીસી એપ્રન રિપેર અને પુનઃનિર્માણ કાર્ય માટે ટ્રાફિક બ્લોક લેવાના કારણે તા.૨૭ જૂન થી ૧૧ જુલાઇ ૨૦૧૯ સુધીની ટ્રેન નં.૧૯૨૬૯ પોરબંદર-મુજ્જફરપુર એકસપ્રેસ તથા ૩૦ જુનથી ૦૮ જુલાઇ ૨૦૧૯ની ટ્રેન નં.૧૯૨૭૦ મુજ્જફરપુર-પોરબંદર એકસપ્રેસ વાયા રોજા જં.-સીતાપુર-બુરહવાલના પરિવર્તિત માર્ગે દોડશે.

(11:39 am IST)