Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સુત્રાપાડામાં સરાહનીય કામગીરી કરનાર પીએસઆઇ આર. આર. ગરચરની બદલી

 સુત્રાપાડા : સુત્રાપાડામાં સારી એવી કડક અમલદાર તરીકે સાપ ધરાવનાર પીએસઆઇ એટલે આર આર ગરચર જેવો સુત્રાપાડાની અંદર લે ભાગવું તત્‍વોમાં સારી એવી ધાક ધરાવતા હતા. તેમાં પણ કોઈ લુખ્‍ખા તત્‍વો હોય બુલેટ ગર હોય કે કોઈપણ ગુનેગાર હોય જ્‍યારે જ્‍યારે આ જાબાજ પીએસઆઇ ને ખબર પડતી ત્‍યારે આવા ગુનેગારને પકડી જેલ ભેગા કરી કાયદાનું ભાન કરાવતા અને તેમાં પણ વ્‍યાજખોરોની સામે કોઈની પણ શેર શરમ રાખ્‍યા વગર કડક કાર્યવાહી કરીને નાના માણસોને સાચો ન્‍યાય અપાવતા અને વ્‍યાજખરોને કાયદાનું ભાન કરાવતા તેમજ અતિ ગંભીર ગુનાઓ જેવા કે મર્ડર,કોલસી સોરીનું કૌભાંડ સહિતના ગુનાઓ વહેલી તકે ઉકેલીને લોકોને ન્‍યાય અપાવ્‍યો છે જ્‍યારથી આ જાબાજ પીએસઆઇ સુત્રાપાડા ખાતે નિમણૂક થયા ત્‍યારથી સુત્રાપાડા તાલુકાની અંદર ક્રાઈમના ગુનાઓ દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સુત્રાપાડા અને અને સુત્રાપાડાના આજુબાજુના ગામોમાં પ્રશસનીય કામગીરી કરેલ હતી. અસામાજિક તત્‍વો સામે કોઈપણ સે શરમ રાખ્‍યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. સુત્રાપાડાની અંદર આવા નાના માણસો તેમજ આમ પ્રજાને વેપારીઓમાં સારી એવી લોકશાહના ધરાવતા પીએસઆઈની બદલી થતાં સમગ્ર પોલીસ સ્‍ટાફ પણ આંખમાંથી આંસુ રોકી શકયો નહોતો.(તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી સુત્રાપાડા)

(10:46 am IST)