Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો :વધુ 10 લોકોના મોત : નવા 383 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 150 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, વધુ 10 લોકોનો કોરોનાએ જીવ લીધો છે આજે નવા 383 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 150 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.14.694 સેમ્પલ લેવાયા

(8:03 pm IST)