Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જુનાગઢ ગરવા ગિરનારની ફરતે પરિક્રમાનો પ્રારંભ કરાવતા સંતો

 જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા અને અખંડ ભારત સંઘના ઉપક્રમે પરિક્રમાનું આયોજન કરાવ્યું છે. આજે ફાગણ સુદ અગિયાર સોમવારના રોજ સવારે પ-૪૦ કલાકે ગિરભારતી આ પરિક્રમાનો અંબાજી મંદિરના મહંત પુ.તનસુખગીરીબાપુ શિવગૌરક્ષ આશ્રમના મહંત પુ. શેરનાથબાપુ અને અખંડ ભારત સંઘના પ્રમુખ અને જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ ઉતારા મંડળના એમ.ડી.ભાવેશભાઇ વેકરીયાએ  પ્રારંભ કરાવ્યો હતો ઉપરોકત તસ્વીરમાં પરિક્રમમાનો પ્રારંભ કરાવતા સંતો પરિક્રમાં જોડાયેલ. સેવક લખુભાઇ ગિરનારી સહિતના વડીલો યુવાનો અને વનવિભાગનો સ્ટાફ તેમજ પરિક્રમા માર્ગે આગળ ધપતા પરિક્રમાં આ એકદિવસીય પરિક્રમાં સુર્યાસ્ત સુધીમાં પરિક્રમાં પુર્ણ કરવામાં આવનાર છે.(અહેવાલ વિનુજોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(3:52 pm IST)