Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જેતપુરઃ બ્રહ્મસમાજ દ્વારા સમૂહલગ્ન

નવાગઢઃ જૂનાગઢના શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા સમૂહલગ્નનું તાજેતરમાં આયોજન કરાયુ હતું. આ તકે આ સમૂહલગ્નમાં મંગલફેરા ફરનાર દિકરીઓને જેતપુર બ્રહ્મસમાજના આગેવાનો સર્વશ્રી પ્રવીણભાઈ વ્યાસ, અગ્રણી શિક્ષણ શાસ્ત્રી હરેશભાઈ પંડયા, અશ્વિનભાઈ મહેતા, હરેશભાઈ જોષી (રાજકોટ), અનિલભાઈ ઘરેક સહિતનાએ ઉપસ્થિત રહી આશિર્વાદ પાઠવ્યા હતા (તસ્વીર-અહેવાલઃ નિતીન વસાણી-નવાગઢ)

(12:00 pm IST)