Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ :એક દર્દીનું મૃત્યુ : નવા 201 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 281 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે,જયારે નવા 201 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 281 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.43.346 સેમ્પલ લેવાયા છે

(9:03 pm IST)