Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શૃંગાર : રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ જીલ્લામાંમાં : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન

dir="auto">
આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શૃંગાર કરવામાં આવ્યો હતો.રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ જીલ્લામાંમાં થઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. કોરોનાને કારણે આ કાર્યક્રમ ટૂંકાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સહિત 32 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.. કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા છે. માત્ર સુરક્ષા દળની 18 પ્લાટુન્સ દ્વારા પરેડ કરાઈ હતી.. કોરોનાની ગાઈડલાઈન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી.
(10:53 am IST)