Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નાતાલની પૂર્વ સંધ્યાએ રવિવારે સોમનાથમાં માનવ મહેરામણ ઉમટયો

 પ્રભાસ પાટણઃ આજરોજ નાતાલનાં તહેવાર નિમિતે સોમનાથ મહાદેવનાં દર્શને લોકોનો ઘસારો જોવા મળે છે. સોમનાથનાં દર્શન બાદ લોકો દરીયામાં ચરણ સ્પર્શ કરે છે જેથી દરીયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડેલ સાથે ઘોડા અને ઉંટની સવારીનો આનંદ માણે છે તેમજ શનિ, રવિ, અને સોમની રજા હોવાથી નોકરીયાત સહિતનાં લોકો ઉમટી પડેલા અને રામ મંદિર - ત્રિવેણી સંગમમાં પણ લોકો જોવા મળેલા છે. સોમનાથ મંદિરે અને દરિયા કિનારે નાતાલ નિમીતે લોકોનો ઘસારો જોવા મળે છે. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(9:43 am IST)