Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જસદણ વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા કીટ અર્પણ

 જસદણ : વાટલીયા પ્રજાપતિ સમાજએ એક નવતર પ્રયોગ કરી જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં અજવાળુ પાથરવાનું ભગીરથ કાર્ય કર્યુ હતુ. સમાજના મોભી હરિલાલભાઇ મોહનભાઇ આંબલીયાનું નિધન થતા ત્યારે વાટલીયા પ્રજાપતિ સમાજએ સદગતના આત્માના કલ્યાણ અર્થે ગરીબો જરૂરિયાતમંદોને ઘી તેલ અનાજ સહિતની કીટ અર્પણ કરી તે તસ્વીર.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી,જસદણ)

(1:14 pm IST)