Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સાવરકુંડલાઃ સદ્દભાવના ગૃપ આયોજીત ગણેશ મહોત્સવની પુર્ણાહુતિઃ

પ.પૂ ઉષામૈયાના સાનિધ્ધમાં તા.૨૩/૯ના રોજ ઉષામૈયાના હસ્તે ૧૫૦૦૦ લોકોની સાથે મહાઆરતી કરવામાં આવી સાવરકુંડલાના ભકતોજનોએ આરતીની થાળી લાવીને મહાઆરતી ઉતારવાનો લાભ લીધેલ. આ મહાઆરતીમાં જે ભકતોજનો આરતીની થાળી સાથે લાવ્યા હોગ તેતે કુપન આપીને તેનો ડ્રો કરવામાં આવ્યો હતો. ભાગ્યશાળી ને પ.પૂ ઉષામૈયાના વરદ હસ્તે એક સોનાનો સિકકો ભેટ આપવામાં આવ્યો હતો. તસ્વીરમાં ગણેશ મહોત્સવ પ્રસંગે આરતીમાં જોડાયેલ ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીર. દિપક ગાંધી)

(1:08 pm IST)