Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ઘેલા સોમનાથ-બીલેશ્વરમાં માનવ મહેરામણ

જસદણ : જસદણ પંથકમાં રવિવારે પણ ઘેલા સોમનાથ અને બીલેશ્વર જેવા રમણીય સ્થળે સૌરાષ્ટ્રના ગામે ગામથી ફરવા માટે સહેલાણીઓ ઉમટી પડયા હતા. મામલતદાર કચેરીના વી.એલ.ધાનાણીના માર્ગદર્શન હેઠળ બહોળી સંખ્યામાં સ્વયંસેવકો કામે લાગ્યા હતા. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(3:48 pm IST)