Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ગાંઠીલા માં ડૂબી જવાથી રાજકોટ અને અમરેલીના બે બાળકોના મોત

વિનુ જોશી દ્વારા જુનાગઢ   ::::જૂનાગઢ જિલ્લાવંથલી તાલુકા ગાંઠીલા માં ડૂબી જવાથી રાજકોટ અને અમરેલીના બે બાળકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે

વંથલી તાલુકા ગાંઠીલા માં ડૂબી જાવા નું કોલ મળતા ફાયર ટીમ ધટના સ્થર પર પોહચી ને ૨ ની લાશ બહાર કાઢી હતી.   મૃતકોમાં  મિત રસિકભાઈ જોશી , ઉમર. ૧૪ વર્ષ, અમરેલી અને૨) પ્રદીપ જગજીવન જોશી, ઉમર. ૪૦ વર્ષ, રાજકોટ હોવાનું જાણવા મળ્યું છે બે બાળકોના મોતથી ઘેરો શોક છવાયો છે

(5:48 pm IST)