Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જામજોધપુર : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ્વેના પ્રશ્નો અંગે ચર્ચા-રજુઆત કરી

જામજોધપુરઃ ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો દ્વારા સાંસદને રેલ્વે પ્રશ્ને કરી રજુઆત. જામજોધપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રસિકભાઇ કડીવાર તથા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ (ભીખુભાઇ કવૈયા) દ્વારા તાજેતરમાં જામજોધપુરની મુલાકાતે ઉપસ્થિત સાંસદ પુનમબેન માડમને જામજોધપુર રેલ્વેના પ્રશ્ન અંગે ચર્ચા કરી રજુઆત કરી હતી.

(11:29 am IST)