Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જીલ્લાના ૪ ફોજદારની આંતરીક બદલી લોધીકામાં એચ.એમ.ધાંધલ મુકાયા

રાજકોટ, તા., ૨૫: જીલ્લાના ૪ પીએસઆઇની આંતરીક બદલીના હુકમો એસપી બલરામ મીણાએ કર્યા છે.

આ બદલીના હુકમોમાં ભાયાવદરના પીએસઆઇ એચ.એમ.ધાંધલને લોધીકા પોલીસ મથકમાં, લોધીકાના મહિલા પીએસઆઇ એચ.પી.ગઢવીને એ.એચ.પી.યુ.- જેતપુર સીટીના પીએસઆઇ આર.કે.ચાવડાને ભાયાવદર તથા લોધીકાના પ્રોબેશ્નલ પીએસઆઇ જે.યુ.ગોહીલને જેતપુર સીટીમાં નિયુકતી અપાઇ છે.

(11:27 am IST)