Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વાંકાનેર પાલિકામાં હડતાલનું કારણ શું ?

રાજકોટ તા.૨૫

      વાંકાનેર પાલિકા ના સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા એવી ચર્ચા છે કે પાલિકામાં કર્મચારીઓ ઉપર  ચોક્કસ નેતાઓનુ વર્ચસ્વ છે જ્યારે વહીવટી પાંખ ને સબંધ બીજા જૂથના નેતાઓ સાથે છે ઉપરાંત હાલમાં જ્યાં ઓફિસ છે તે જગ્યા ઓફિસ કામ માટે બરાબર ન લાગતા અને મુખ્ય તમામ કામકાજ કરવા આદેશ અપાતા આ મડાગાંઠ સર્જાયા ચર્ચાઈ રહ્યું છે.

      જોકે સત્તાવાર કોઈ જાણકારી મળી નથી પરંતુ વિશેષ વિગતો માટે જીતુભાઈ સોમાણી , કેસરીદેવસિંહજી  અને ચીફ ઓફિસરનો સંપર્ક કરવા પ્રયાસો કરી રહ્યા છીએ.

(1:53 pm IST)