Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે પૃથ્થવી દિવસની ઉજવણી

જુનાગઢ :  ગત તા. ૨૨ ના રોજ વેરાવળ રેલ્વે સ્ટેશન પર કેરેજ એન્ડ વેગન વિભાગ દ્વારા વિશ્વપુથ્થવી દિવસ અંતર્ગત પાણી બચાવો અભિયાન સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને સમાજને પૃથ્થવી દિવસ વિશે માહીતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કેરેજ એન્ડ વેગન ડીપોના ઇન્ચાર્જ શ્રી અક્ષય દેસાઇ સિનીયર સેકસન ઇન્જીનીયર શ્રી એસ.ટી. યામનુર, મનિષભાઇ મહેતા જગુટી ભાવિન મેવાડા, જયેશ એમ. તથા તમામ મિકેનીકલ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ઉપરોકત તસ્વીરમાં બેનર સાથે પૃથ્થવી દિવસનો સંદેશ આપી ઉજવણી કરતી ટીમ નજરે પડે છે.

(11:51 am IST)