Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જામનગર શહેરમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : બે દર્દીઓના મૃત્યુ : નવા 140 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 209 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે કોરોનાથી બે  દર્દીઓના મૃત્યુ થયા છે જયારે નવા140 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 209 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.38.627 સેમ્પલ લેવાયા છે 

(6:52 pm IST)