Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મોરબી માળિયા તાલુકામાં કોરોનાના ૪ કેસ ૬ દર્દી સ્વસ્થ

મોરબી,તા.૨૫ :  મોરબી જીલ્લામાં આજે પણ કોરોનાના માત્ર ૦૪ નવા કેસો નોંધાયા છે જયારે ૦૬ દર્દી સ્વસ્થ થયાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે   નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૩ કેસ જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તાર જયારે માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને ૦૪ કેસો નોંધાયા છે તો વધુ ૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૨૮૦ થયો છે જેમાં ૬૬ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૦૦૨ દર્દી સ્વસ્થ થયા છે.

(12:51 pm IST)